1
|
બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઇ ગયો હતો, તેઓમાંથી જે માણસો છૂટીને યરૂશાલેમમાં તથા યહૂદામાં પોતપોતાના નગરમાં પાછા આવ્યા તેઓનાં નામોની યાદી આ પ્રમાણે છે: |
2
|
તેઓમાં યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાઅનાહની ઝરુબ્બાબેલની સાથે આવ્યા.ઇસ્રાએલી લોકોની સંખ્યા: |
6
|
પાહાથ-મોઆબના વંશજો, યેશૂઆ તથા યોઆબના વંશજો 2,812 |
16
|
હિઝિકયાના આટેરના વંશજો 98 |
25
|
કિર્યાથ-આરીમના, કફીરાહના અને બએરોથના વંશજો 743 |
26
|
રામાને ગેબાના વંશજો 621 |
28
|
બેથેલ ને આયના મનુષ્યો 223 |
31
|
બીજા શહેરના (પુત્રો) એલામના વંશજો 1,254 |
33
|
લોદના, હાદીદના અને ઓનોના વંશજો 725 |
36
|
યાજકો: યદાયાના વંશજો, યોશૂઆના વંશજો 973 |
40
|
લેવીઓ: હોદાવ્યાના, યેશૂઆના તથા કાદમીએલના વંશજો 74 |
41
|
ગવૈયાઓ: આસાફના વંશજો 128 |
42
|
મંદિરના દ્વારપાળોના વંશ: શાલુમ, આટેર, ટાલ્મોન, આક્કૂબ, હટીટા અને શોબાયના વંશજો, 139 |
43
|
મંદિરના સેવકો: સીહા, હસૂફા અને ટાબ્બાઓથ |
44
|
કેરોસ, સીઅહા અને પાદોનના વંશજો; |
45
|
લબાનાહ, હાગાબાહ અને આક્કૂબના વંશજો; |
46
|
હાગાબા, શામ્લાય, અને હાનાનના વંશજો: |
47
|
ગિદેલ, ગાહાર, અને આયાના વંશજો; |
48
|
રસીન, નકોદા અને ગાઝઝામના વંશજો; |
49
|
ઉઝઝા, પાસેઆહ અને બેસાયના વંશજો; |
50
|
આસ્નાહ મેઉનીમ અને નફીસીમના વંશજો: |
51
|
બાકબૂક, હાક્રૂફા અને હાહૂરના વંશજો; |
52
|
બાસ્લૂથ, મહીદા અને હાર્શાના વંશજો; |
53
|
બાકોર્સ, સીસરા, અને તેમાહના વંશજો; |
54
|
નસીઆહ અને હટીફાના વંશજો: |
55
|
સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ અને પરૂદાના વંશજો: |
56
|
યાઅલાહ, દાકોર્ન અને ગિદ્દોલના વંશજો: |
57
|
શફાટયા, હાટીલ અને પોખેરેશના વંશજો હાસ્બાઇમ અને આમીના વંશજો; |
58
|
મંદિરના સર્વ સેવકો અને સુલેમાનના સેવકોના વંશજો 392 હતા. |
59
|
તેલ-મેલાહ, તેલ હાર્શા, ખરૂબ, અદ્દાન, તથા ઇમ્મેરમાંથી પાછા આવેલા લોકો અને જેઓ ઇસ્રાએલીઓમાંના હતાં કે નહિ એમ સાબિત કરવા માટે પોતાના પૂર્વજોની વંશાવળી દેખાડી શક્યા નહિ, તેઓ આ છે: |
60
|
દલાયા, ટોબિયા, અને નકોદાના ગોત્રના 652 વંશજોનો સમાવેશ થતો હતો. |
61
|
યાજકોના ત્રણ કુટુંબો: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાઝિર્લ્લાય જે ગિલયાદી બાઝિર્લ્લાયની પુત્રીઓમાંથી એકને પરણી લાવ્યો હતો ને જેથી તેનું એ નામ પાડ્યું હતું તેના વંશજો. |
62
|
તેઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ, તેથી તેઓ અશુદ્ધ ગણાયા ને યાજકપદમાંથી બરતરફ થયા. |
63
|
ઉરીમ અને તુમ્મીમ દ્વારા તપાસ કરી કે તેઓ સાચેજ યાજકોના વંશજો છે કે નહિ એ નક્કી થાય ત્યાં સુધી પ્રશાશકેે અર્પણોના હિસ્સામાંથી પણ ખાવાની તેઓને મના કરી હતી. |
64
|
સર્વ મળીને કુલ 42,360 માણસો યહૂદા પાછા આવ્યા. |
65
|
તદુપરાંત 7,337 દાસદાસીઓ તથા ગાયકગણના સભ્યો એવા 200 સ્ત્રી પુરુષો પાછા ફર્યા. |
66
|
તેઓ પાસે 736 ઘોડા અને 245 ખચ્ચરો, |
68
|
દેશવટેથી પાછા ફરેલા ટોળાઓ યરૂશાલેમમાં યહોવાના મંદિરે પહોંચ્યા ત્યારે કેટલાંક કુટુંબના વડીલોએ જુના સ્થાને મંદિર ફરી બાંધવા માટે સ્વેચ્છાએ દાન આપ્યાં, |
69
|
પ્રત્યેક વ્યકિતએ પોતાની યથા શકિત પ્રમાણે બાંધકામ માટે આપ્યુ. 500 કિલો સોનું; 3,000 કિલોચાંદી અને યાજકો માટે 100 પોશાકો આપ્યા. |
70
|
યાજકો, લેવીઓ તથા બીજા કેટલાક લોકો યરૂશાલેમમાં તથા નજીકના ગામોમાં વસ્યા. ગવૈયાઓ, દ્વારપાળો અને મંદિરના સેવકો અને બાકી બચેલાં ઇસ્રાએલીઓ પોતાના નગરમા વસ્યા. |
Ezra 2:1 English Language Bible Words basic statistical display
COMING SOON ...